અમદાવાદ શહેરમાં પડેલા વરસાદ બાદની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મિરાંત પરીખે જણાવ્યું હતું કે, હાલમાં કોઈપણ અંડરપાસ બંધ નથી અને કેટલાક વિસ્તારમાં ઝાડ પડવાની ઘટનાની ચાર ફરિયાદ મળી હતી. જેમાંથી બેનો નિકાલ કર્યો છે અને બે પર કામ ચાલુ છે જે ટૂંક સમય માં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત વિવિધ ઝોનમાં વરસાદી પાણી ઉલેચી શકે તેવા ૨૪ જેટલા વરુણ પંપો મૂકવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વરસાદના પાણી ન ભરાય અને ભરાયેલા પાણીનો ત્વરિત નિકાલ થાય તે માટે સતત કાર્યશીલ છે…
અમદાવાદ શહેરમાં વરસાદ બાદની સ્થિતિ સારી : મિરાંગ પરીખ અમ્યુકો ડેપ્યુટી કમિશનર
સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025