રાજા રઘુવંશી હત્યા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. સોનમ રઘુવંશી તેના પતિની હત્યા કર્યા પછી ૨૫ મેના રોજ શિલોંગથી સિલિગુડી થઈને ટ્રેનથી ઇન્દોર પહોંચી હતી. ઇન્દોરમાં તે ભાડાના રૂમમાં રહી. એક ડ્રાઇવરે તેને વારાણસીમાં છોડી દીધી, જ્યાંથી તે ગાઝીપુર પહોંચી. શિલોંગના એસપી વિવેક શ્યામે પુષ્ટિ આપી છે. આ દરમિયાન, મેઘાલય પોલીસ હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા ઇન્દોરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ રાજા રઘુવંશી (૨૯)ની પત્ની સોનમને લઈને પટના એરપોર્ટથી રવાના થઈ ગઈ છે. ટીમ પહેલા કોલકાતા પહોંચશે અને પછી ગુવાહાટી થઈને શિલોંગ પહોંચશે…
હત્યા બાદ સોનમ ટ્રેનથી ઇન્દોર આવી હતી : ભાડાના ઘરે રોકાઈ, પોલીસ આરોપી સાથે પટનાથી શિલોંગ જવા રવાના થઈ
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
