વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે, જ્યાં તેઓએ ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ વડાપ્રધાન કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ ચિનાબ, ભારતભરમાંથી કાશ્મીર ખીણને ઓલ-વેધર રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને કટરા-શ્રીનગર મુસાફરીનો સમય ઓછો કરશે. વડાપ્રધાને ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. આ પછી, તેઓ કટરામાં ૪૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કરશે…
એફિલ ટાવરથી પણ ઊંચો ચિનાબ રેલવે બ્રિજ, પહાડો વચ્ચે એન્જિનિયરિંગનો ચમત્કાર
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
