એઆઈએમઆઈએમના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “અમે અહીં શૂરા કાઉન્સિલના વડાને મળ્યા અને ત્યારબાદ અમે સાઉદી અરેબિયાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાનને મળ્યા અને વિગતવાર ચર્ચા કરી… અમે તેમને અહીં જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાઓ કેવી રીતે થઈ રહ્યા છે અને ભારતના લોકોને કેવી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે… અમે તેમને કહ્યું હતું કે પાકિસ્તાનને (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ)ની ગ્રે લિસ્ટમાં મૂકવું જાેઈએ… અમારી બેઠક સારી રહી…
પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાઓ કેવી રીતે થઈ રહ્યા : અસદુદ્દીન ઓવૈસી
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
