યુપી રાજ્ય મહિલા આયોગના પ્રમુખ બબીતા ચૌહાણનો દાવો છે કે પીડિતાનો પરિવાર આ કેસમાં સમાધાન કરવા તૈયાર હતો. અહીં ઉલ્લેખનીય છે કે આ ઘટના ૧૮ મેના રોજ બની હતી અને સ્થાનિક પોલીસને ચેતવણી આપવામાં આવી હતી. જાેકે, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પછી જ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ચૌહાણ આગળ કહે છે કે જાે પીડિતાના માતાપિતાને પડોશમાં છુપાયેલા ભય વિશે ખબર હોત તો આ ઘટના ટાળી શકાઈ હોત…
યુપી રાજ્ય મહિલા આયોગના પ્રમુખ બબીતા ચૌહાણનો દાવો
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
