‘અમૃત ભારત સ્ટેશન યોજના‘ હેઠળ ભાવનગર રેલવે ડિવિઝનના કુલ ૧૭ સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ રેલવે ડિવિઝનના કુલ ૧૭ સ્ટેશનનો પુનર્વિકાસ થઈ રહ્યો છે. આ ૧૭ સ્ટેશન પૈકી કુલ ૬ સ્ટેશનની પુનર્વિકાસની કામગીરી પૂરી થઈ ગઈ છે. રાજકોટ ડિવિઝનના ૬ સ્ટેશન ઓખા, મીઠાપુર, કાનાલુસ, જામવંથલી, હાપા અને મોરબી રેલવે સ્ટેશનને ખુલ્લા મુકાશે. આ તમામ સ્ટેશનોનું લોકાર્પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા ભાવનગર ડિવીઝનના ૬ રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન કરશે
સંબંધિત ન્યૂઝ
-
હરિયાણામાં મ્યુ કોની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે, ચંદીગઢ : કોંગ્રેસના ધારાસભ્ય ગીતા ભુક્કલ
17 April, 2026 -
કોંગ્રેસ પાર્ટીએ ફરીથી લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત આપવાનો પ્રયાસ કર્યો, પ્રિયંકા ગાંધી
16 April, 2026 -
દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ: એચએમ દાર્જિલિંગની મુલાકાત રદ થવા અંગે, ભાજપના સાંસદ રાજુ બિસ્તા
15 April, 2026 -
અમે દર મહિને મહિલાઓ અને બેરોજગાર યુવાનોના ખાતામાં 3 હજાર રૂપિયા જમા કરાવીશું, અમિત શાહ
14 April, 2026 -
જયપુર, મહિલા અનામત બિલ પર, “હું આ બિલનું સ્વાગત કરું છું, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી
13 April, 2026
