કેન્દ્ર સરકારે તાજેતરમાં દેશભરમાં જાતિ વસ્તી ગણતરી કરવાનો મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. સરકારના આ ર્નિણયનું વિપક્ષ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓ તેને પોતાના પ્રયાસોનું પરિણામ ગણાવી રહ્યા છે. આ દરમિયાન, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીનના સુપ્રીમો અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકારના આ ર્નિણય પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઓવૈસીએ ર્નિણયને સમર્થન આપવા સાથે સરકારના ઇરાદા અને સમયબદ્ધતા પર સવાલો પણ ઉઠાવ્યા છે…
એમ મોદીના આ ર્નિણયને અસદુદ્દીન ઓવૈસીએ આવકાર્યો, કહ્યું – ‘સંસદમાં બિલ લાવો, તમને કોણ રોકી રહ્યું છે?‘
સંબંધિત ન્યૂઝ
-
મુંબઈ: સંભાજીનગરમાં AIMIM કોર્પોરેટર પર બુલડોઝર કાર્યવાહી પર, શિવસેના (UBT) ના નેતા આનંદ દુબે કહે છે
13 May, 2026 -
પેટ્રોલ, ડીઝલ, ઇંધણના ભાવમાં વધારો, પરિવહન ખર્ચ વધશે, અને તેનાથી મોંઘવારી વધશે, અસદુદ્દીન ઓવૈસી
12 May, 2026 -
દેશના દરેક નાગરિકને અપીલ કરું છું કે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
11 May, 2026 -
પુરી, ઓડિશા: ભૌંરીના દિવસે ત્રણ રથોના ધરી અને ધરીનું કામ પૂર્ણ થયું
09 May, 2026 -
2016 માં, અમારી પાસે 3 બેઠકો હતી અને 2026 માં, અમારી પાસે 207 બેઠકો છે, ગૃહમંત્રી અમિત શાહ
08 May, 2026
