મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં બીએમસીએ વર્ષો જૂનું દેરાસર તોડી પાડતા જૈન સમાજમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. બીએમસીએ શ્રી ૧૦૦૮ પાર્શ્વનાથ પ્રભુના દિગંબર જૈન દેરાસરને નોટિસ ફટકાર્યા બાદ બોમ્બે હાઇકોર્ટમાં આ કાર્યવાહી વિરુદ્ધ અરજી કરાઇ હતી. જાેકે હાઇકોર્ટમાં સુનાવણી થાય તે પહેલા જ તંત્રએ કાર્યવાહી કરતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ કરી રહેલા લોકોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ અમે કડક કાર્યવાહી કરવામાં આવે તથા દેરાસર જ્યાં હતું ત્યાં જ ફરી બનાવવામાં આવે. નોંધનીય છે કે આ કાર્યવાહી વિરુદ્ધ મુંબઈ જ નહીં દેશના વિવિધ જિલ્લામાં જૈન સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે…
મુંબઈમાં દેરાસર તોડવા મામલે જૈનોમાં આક્રોશ, કોંગ્રેસ સાથે ભાજપના ધારાસભ્યો પણ રસ્તા પર ઉતર્યા
સંબંધિત ન્યૂઝ
-
બીજેપી મંત્રી વિજય શાહે દેશને શરમજનક સ્થિતિમાં મૂક્યો, કર્નલ સોફિયા કુરેશી વિશે અત્યંત વાંધાજનક ટિપ્પણી કરી
13 May, 2025 -
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સરાહનીય કામગીરી, ભારતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા
12 May, 2025 -
પાકિસ્તાને તેમના નવા હુમલાનું નામ ‘બુન્યાન-અલ-મર્સૂસ‘ રાખ્યું
10 May, 2025 -
નિયંત્રણ રેખા પર ભારે કેલિબર હથિયારોથી ગોળીબાર : કર્નલ સોફિયા કુરૈશી
09 May, 2025 -
ભારતમાં લશ્કરી લક્ષ્યો પર હુમલો, જવાબ આપશું : કર્નલ સોફિયા કુરેશી
08 May, 2025