મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં બીએમસીએ વર્ષો જૂનું દેરાસર તોડી પાડતા જૈન સમાજમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. બીએમસીએ શ્રી ૧૦૦૮ પાર્શ્વનાથ પ્રભુના દિગંબર જૈન દેરાસરને નોટિસ ફટકાર્યા બાદ બોમ્બે હાઇકોર્ટમાં આ કાર્યવાહી વિરુદ્ધ અરજી કરાઇ હતી. જાેકે હાઇકોર્ટમાં સુનાવણી થાય તે પહેલા જ તંત્રએ કાર્યવાહી કરતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધ કરી રહેલા લોકોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ અમે કડક કાર્યવાહી કરવામાં આવે તથા દેરાસર જ્યાં હતું ત્યાં જ ફરી બનાવવામાં આવે. નોંધનીય છે કે આ કાર્યવાહી વિરુદ્ધ મુંબઈ જ નહીં દેશના વિવિધ જિલ્લામાં જૈન સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે…
મુંબઈમાં દેરાસર તોડવા મામલે જૈનોમાં આક્રોશ, કોંગ્રેસ સાથે ભાજપના ધારાસભ્યો પણ રસ્તા પર ઉતર્યા
સંબંધિત ન્યૂઝ
-
SIR દ્વારા મત ચોરી કરવાના ભાજપ-RSSના કાવતરા કેવી રીતે રોકી શકાય, કોંગ્રેસના ગોવિંદ સિંહ દોતાસરા
18 November, 2025 -
૧૭ નવેમ્બર હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ છે.
17 November, 2025 -
અમે ત્રિપુરામાં તેમના માટે ઘણી યોજનાઓ બનાવીને તે જ કરી રહ્યા છીએ, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા
15 November, 2025 -
“નગરોટાનું પરિણામ અપેક્ષા મુજબનું હતું, તારિક હમીદ કરરા
14 November, 2025 -
પીએમ મોદીના નેતૃત્વ હેઠળ, સામાજિક વ્યવસ્થાનો શક્તિશાળી સ્તંભ બની, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી
13 November, 2025
