(સરકાર) ભ્રમ ફેલાવવા માંગે માંગે છે કે વર્તમાન કાયદો મહિલાઓ વિરુદ્ધ છે, કે હાલમાં મહિલાઓને કોઈ ભૂમિકા મળતી નથી. આ બધી જાેગવાઈઓ કાયદામાં પહેલાથી જ છે, પછી ભલે તે વિધવાઓનું રક્ષણ હોય કે મહિલાઓને વધુ મદદ આપવી. તેઓ સુધારાની વાત કરે છે, પરંતુ તેમણે જે આવક આવવી જાેઈતી હતી તે ઘટાડી દીધી, તેમણે તે કેમ ઘટાડી? શું તમે નથી ઇચ્છતા કે વક્ફ બોર્ડ વધુ સારી રીતે કાર્ય કરે? તેમણે આવક ૭% થી ઘટાડીને ૫% કેમ કરી? અમારું સૂચન છે કે તેને ઘટાડવાને બદલે, તમારે આ આવક ૭% થી વધારીને ૧૧% કરવી જાેઈએ…”
અનેક તર્ક અતર્ક વચ્ચે વક્ફ સુધારા બિલ રજુ કરાયો
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
