દિલ્હી : વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “આજે અમે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું. બ્રહ્મા એ સર્જનના દેવતા છે, એવા સમયે જ્યારે અમે મ્યાનમાર સરકાર અને મ્યાનમારની જનતાને વિનાશ બાદ તેમના દેશના પુન : નિર્માણમાં મદદનો હાથ લંબાવી રહ્યા છીએ. ઓપરેશનનું આ વિશેષ નામ છે. ૧૫ ટન રાહત સામગ્રી સાથેનું પહેલું વિમાન હિંડન એરફોર્સ બેઝ પરથી સવારે ૩ વાગ્યે ઊડ્યું. તે ભારતીય સમય અનુસાર સવારે લગભગ ૮ વાગે યાંગુન પહોંચ્યું હતું. અમારા રાજદૂત ત્યાં રાહત સામગ્રી એકત્રિત કરવા ગયા હતા અને પછી તેને યાંગુનના મુખ્યમંત્રીને સોંપી દીધા હતા…”
અમે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું : વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
