દહેગામ તાલુકાના દેવકરણના મુવાડાના પેટાપરા ગામ પથુજીની મુવાડી ખાતે સ્કુલ આવેલ હતી જેમાં વિદ્યાર્થીઓ ભણતા હતા, જ્યારે આ ઓરડાની દિવાલ ઘસી પડતા વિદ્યાર્થી શિક્ષકોને કોઈ જાનહાની થયેલ નથી, પરંતુ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ છે જ્યારે ગ્રામજનોનું કહેવું કે સરકારશ્રી નવા ઓરડા બનાવી આપે તેવી વિંનંતી છે..
દહેગામ તાલુકાના પથુજીની મુવાડી પ્રાથમિક શાળાનો બનાવ, ઓરડાની દિવાલ ઘસી પડતા વિદ્યાર્થી શિક્ષકોમાં ભયનો માહોલ
સંબંધિત ન્યૂઝ
-
કચ્છથી પકડાયો જાસૂસ, પાકિસ્તાની એજન્ટને મોકલતો ગુપ્ત માહિતી
24 May, 2025 -
ગુજરાતના દાહોદમાં મનરેગા યોજનામાં ૭૧ કરોડનો કૌભાંડ સામે આવ્યું
23 May, 2025 -
સિંદૂર લૂછવા માટે આવ્યા હતા તેઓ માટીમાં ભળી ગયા : પીએમ મોદી
22 May, 2025 -
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા ભાવનગર ડિવીઝનના ૬ રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન કરશે
21 May, 2025 -
ભારતે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદુર શરૂ કર્યું : રાજનાથ સિંહ
20 May, 2025