દહેગામ તાલુકાના દેવકરણના મુવાડાના પેટાપરા ગામ પથુજીની મુવાડી ખાતે સ્કુલ આવેલ હતી જેમાં વિદ્યાર્થીઓ ભણતા હતા, જ્યારે આ ઓરડાની દિવાલ ઘસી પડતા વિદ્યાર્થી શિક્ષકોને કોઈ જાનહાની થયેલ નથી, પરંતુ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ છે જ્યારે ગ્રામજનોનું કહેવું કે સરકારશ્રી નવા ઓરડા બનાવી આપે તેવી વિંનંતી છે..
દહેગામ તાલુકાના પથુજીની મુવાડી પ્રાથમિક શાળાનો બનાવ, ઓરડાની દિવાલ ઘસી પડતા વિદ્યાર્થી શિક્ષકોમાં ભયનો માહોલ
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
