અમદાવાદમાં નગરદેવીમાં ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનો ૬૧૪ વર્ષ પછી પુન ઃ શહેર પોલીસ દ્વારા ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના સ્થાપના દિન નિમીત્તે નગરદેવીશ્રીમાં ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળી હતી જેમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ટેબ્લો જાેડવામાં આવ્યો હતો અને માસ્કોટ પણ રાખવામાં આવ્યો હતો અને સમ્રગ રૂટ પર સ્વચ્છતા અંગે લોકોને શહેરમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી…
અમદાવાદમાં નગરદેવીમાં ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનો ૬૧૪ વર્ષ પછી પુન
સંબંધિત ન્યૂઝ
-
બીજેપી મંત્રી વિજય શાહે દેશને શરમજનક સ્થિતિમાં મૂક્યો, કર્નલ સોફિયા કુરેશી વિશે અત્યંત વાંધાજનક ટિપ્પણી કરી
13 May, 2025 -
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સરાહનીય કામગીરી, ભારતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા
12 May, 2025 -
પાકિસ્તાને તેમના નવા હુમલાનું નામ ‘બુન્યાન-અલ-મર્સૂસ‘ રાખ્યું
10 May, 2025 -
નિયંત્રણ રેખા પર ભારે કેલિબર હથિયારોથી ગોળીબાર : કર્નલ સોફિયા કુરૈશી
09 May, 2025 -
ભારતમાં લશ્કરી લક્ષ્યો પર હુમલો, જવાબ આપશું : કર્નલ સોફિયા કુરેશી
08 May, 2025