અમદાવાદમાં નગરદેવીમાં ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનો ૬૧૪ વર્ષ પછી પુન ઃ શહેર પોલીસ દ્વારા ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના સ્થાપના દિન નિમીત્તે નગરદેવીશ્રીમાં ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળી હતી જેમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ટેબ્લો જાેડવામાં આવ્યો હતો અને માસ્કોટ પણ રાખવામાં આવ્યો હતો અને સમ્રગ રૂટ પર સ્વચ્છતા અંગે લોકોને શહેરમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી…
અમદાવાદમાં નગરદેવીમાં ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનો ૬૧૪ વર્ષ પછી પુન
સંબંધિત ન્યૂઝ
-
રણજી ટ્રોફી ફાઇનલ માટે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ ટીમ ક્વોલિફાય
18 February, 2026 -
મુંબઈ: ભારત-ફ્રાન્સ ઇનોવેશન ફોરમમાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કહે છે,
17 February, 2026 -
દિલ્હી: સંપર્ક ફાઉન્ડેશનના સ્થાપક ચેરમેન અને સીઈઓ અને એચસીએલ ટેક્નોલોજીસના ભૂતપૂર્વ સીઈઓ, વિનીત નાયર
16 February, 2026 -
T20 વર્લ્ડ કપ 2026 માં ભારત-પાકિસ્તાન મેચ અંગે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ
14 February, 2026 -
કોંગ્રેસ પાર્ટી હરદીપ સિંહ પુરીના રાજીનામાની માંગ કરી
13 February, 2026
