વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ ફેબ્રુઆરીએ પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપની જીતની ઉજવણી દરમિયાન યમુનાને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે શક્ય તેટલું બધું કરવાનું વચન આપ્યું હતું. એલજી મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ (સિંચાઈ અને પૂર નિયંત્રણ) ને મળ્યા અને યમુના સફાઈ કાર્ય શરૂ કરવાનો નિર્દેશ આપ્યો.
દિલ્હીના કાલિંદી કુંજ ઘાટ પર યમુનાની સફાઈ શરૂ થઈ, ૩ વર્ષમાં આ રીતે થશે સફાઈ, પીએમ મોદીએ આપ્યુ હતું વચન
સંબંધિત ન્યૂઝ
-
કચ્છથી પકડાયો જાસૂસ, પાકિસ્તાની એજન્ટને મોકલતો ગુપ્ત માહિતી
24 May, 2025 -
ગુજરાતના દાહોદમાં મનરેગા યોજનામાં ૭૧ કરોડનો કૌભાંડ સામે આવ્યું
23 May, 2025 -
સિંદૂર લૂછવા માટે આવ્યા હતા તેઓ માટીમાં ભળી ગયા : પીએમ મોદી
22 May, 2025 -
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા ભાવનગર ડિવીઝનના ૬ રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન કરશે
21 May, 2025 -
ભારતે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદુર શરૂ કર્યું : રાજનાથ સિંહ
20 May, 2025