સુરતમાં એક કાર્યક્રમમાં સરથાણા મહિલા પીએસઆઇ સમાજના યુવકો નશા ના રવાડે ચડતા હોવાનું કહી દુઃખ વ્યક્ત કર્યો હતો, પટેલની આ દીકરીની વાત એકવાર સાંભળવા જેવી છે આજે દરેક સમાજની અંદર યુવા પેઢી અલગ અલગ પ્રકારના વ્યસનોમાં લિપ્ત થતી દેખાઈ રહી છે. વ્યસનના કારણે પોતાનું જીવન તો નર કાગાર કરે છે પરંતુ તેમની સાથે જાેડાયેલા પરિવારનો પણ ધનવત્પનોત નીકળી જાય છે…
સુરતમાં સરથાણા મહિલા પીએસઆઇએ વ્યક્ત કર્યો દુઃખ
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
