અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વિવિધ ખાતામાં છેલ્લા કેટલાય સમયથી ભરતી કરવામાં આવતી નહોતી જેને કારણે પ્રાથમિક સુવિધાની સમસ્યાઓ વકરવા પામેલ અને તેનો નિકાલ સમયસર નહી થતાં એ બાબતે વારંવાર રજુઆતો કરવાને કારણે વહીવટી તંત્ર હવે જાગેલ અને વિવિધ ખાતામાં ભરતી કરવા બાબતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તાજેતરમાં ટેકનીકલ સુપરવાઈઝરની જગ્યા ભરવા બાબતે લેખિત પરીક્ષાના માર્ક સાથે ચેડાં કરવા ગેરરીતી તથા ભષ્ટ્રાચાર થયો હોવાનું ઉજાગર થવા પામેલ હતું હવે તમામ ભરતીમાં ક્યાંક ગેરરીતી કે ભષ્ટ્રાચાર થયો હોવાની બુ આવી રહી છે જેથી ભરતી બાબતે દાલ મેં કુછ કાલા હૈ, કે પુરી દાલ કાલી હૈ…
અ.મ્યુનિ.કો.માં ભરતીમાં કયાંક ગેરરીતી કે ભષ્ટ્રાચાર દાલ મેં કુછ કાલા હૈ, કે પુરી દાલ કાલી હૈ ? તે તપાસનો વિષય…
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
