અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘અમે છેલ્લા ૧૦ વર્ષમાં જનતાને મોંકો આપ્યો છે. અમે બહુ બધા કામો કર્યા. શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી, વીજળી ક્ષેત્રે સહિત અલગ-અલગ લોકોને રાહત પૂરી પાડવાની કોશિશ કરી. અમે દિલ્હીના માળખાગત સુવિધાઓને સુધારવાનો પ્રયાસ કર્યો. જાે શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવો હોય તો રાજનીતિ જ એનો રસ્તો છે. તેથી જ મેં મારું જીવન શિક્ષણ માટે સમર્પિત કર્યું છે અને ભવિષ્યમાં પણ તેના માટે કામ કરવાનું ચાલુ રાખીશ…
દિલ્હી ચૂંટણીમાં આપનો સફાયા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા
સંબંધિત ન્યૂઝ
-
પિતા પુત્ર એકબીજા ના પ્રેરણાસ્ત્રોત
17 January, 2026 -
મુંબઈ | મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીઓ પર, શિવસેના (UBT) ના નેતા સંજય રાઉત કહે છે,
16 January, 2026 -
મુઝફ્ફરનગર, યુપી: આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ના વડા ચંદ્રશેખર આઝાદ કહે છે,
13 January, 2026 -
અમદાવાદ એર ઈન્ડિયા એરપોર્ટ ઉપર ફરિયાદીને છબરડો
12 January, 2026 -
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026
