અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘અમે છેલ્લા ૧૦ વર્ષમાં જનતાને મોંકો આપ્યો છે. અમે બહુ બધા કામો કર્યા. શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી, વીજળી ક્ષેત્રે સહિત અલગ-અલગ લોકોને રાહત પૂરી પાડવાની કોશિશ કરી. અમે દિલ્હીના માળખાગત સુવિધાઓને સુધારવાનો પ્રયાસ કર્યો. જાે શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવો હોય તો રાજનીતિ જ એનો રસ્તો છે. તેથી જ મેં મારું જીવન શિક્ષણ માટે સમર્પિત કર્યું છે અને ભવિષ્યમાં પણ તેના માટે કામ કરવાનું ચાલુ રાખીશ…
દિલ્હી ચૂંટણીમાં આપનો સફાયા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા
સંબંધિત ન્યૂઝ
-
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરવાના આદેશ, ઉત્તર પ્રદેશ: અલ્હાબાદ હાઈકોર્ટે
18 April, 2026 -
હરિયાણામાં મ્યુ કોની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે, ચંદીગઢ : કોંગ્રેસના ધારાસભ્ય ગીતા ભુક્કલ
17 April, 2026 -
કોંગ્રેસ પાર્ટીએ ફરીથી લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત આપવાનો પ્રયાસ કર્યો, પ્રિયંકા ગાંધી
16 April, 2026 -
દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ: એચએમ દાર્જિલિંગની મુલાકાત રદ થવા અંગે, ભાજપના સાંસદ રાજુ બિસ્તા
15 April, 2026 -
અમે દર મહિને મહિલાઓ અને બેરોજગાર યુવાનોના ખાતામાં 3 હજાર રૂપિયા જમા કરાવીશું, અમિત શાહ
14 April, 2026
