પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં આજે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગની ઘટના મહા કુંભ નગર વિસ્તારના સેક્ટર ૧૮માં બની હતી. કોઈ જાનહાનિના અહેવાલ નથી. ખાક ચોક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર યોગેશ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “ઓલ્ડ જીટી રોડ પર તુલસી ચૌરાહા પાસેના કેમ્પમાં આગ લાગી હતી. જાે કે, અગ્નિશમન દળના જવાનોએ આગને મોટા પ્રમાણમાં કાબૂમાં લાવવામાં સફળતા મેળવી છે.”
મહાકુંભમાં આગ, કોઈ જાનહાનિના અહેવાલ નથી
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
