ઉત્તર પ્રદેશના અયોધ્યાના સહનવાન ગામમાં દલિત પુત્રી પર બળાત્કારના કેસમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમની ઓળખ હરિ રામ કોરી, વિજય સાહુ અને દિગ્વિજય સિંહ તરીકે થઈ છે. દલિત યુવતીની હત્યાનો ખુલાસો એસએસપી રાજ કરણ નય્યરે કર્યો હતો. પોલીસ દ્વારા પકડાયેલા ત્રણ આરોપીઓ અંગે દાવો કરવામાં આવ્યો હતો કે તેઓએ દારૂના નશામાં યુવતીની હત્યા કરી હતી…
અયોધ્યામાં દલિત યુવતીની હત્યાના કેસમાં ૩ આરોપીઓની ધરપકડ
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
