અયોધ્યામાં દલિત યુવતીની હત્યાના કેસમાં ૩ આરોપીઓની ધરપકડ

ઉત્તર પ્રદેશના અયોધ્યાના સહનવાન ગામમાં દલિત પુત્રી પર બળાત્કારના કેસમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમની ઓળખ હરિ રામ કોરી, વિજય સાહુ અને દિગ્વિજય સિંહ તરીકે થઈ છે. દલિત યુવતીની હત્યાનો ખુલાસો એસએસપી રાજ કરણ નય્યરે કર્યો હતો. પોલીસ દ્વારા પકડાયેલા ત્રણ આરોપીઓ અંગે દાવો કરવામાં આવ્યો હતો કે તેઓએ દારૂના નશામાં યુવતીની હત્યા કરી હતી…