બાળકો ઘર બાદ સૌથી વધુ સમય શાળામાં વિતાવતા હોય છે, ત્યારે તેમને શાળામાં ભૂકંપ, વાવાઝોડા, આગ, પૂર, માર્ગ અકસ્માત જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે શું કરવું તેની તાલીમ આપવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ માટે, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા રાજ્યની શાળાઓમાં શાળા સલામતી કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમની સફળતા માટે હાર્દિક શુભકામનાઓ….
શાળામાં ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સમયે શું કરવું તેની તાલીમ આપવામાં આવે
સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025