અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી પર ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારે એફઆઈઆર કરવામાં આવી અને તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું તેનો હું વિરોધ કરુ છું. ગૃહમંત્રી પર તાકાત હોય તો ભાજપના કૌભાંડી નેતા ભુપેન્દ્રઝાલાનું સરઘસ કાઢો. ડ્રગ્સ પેડલર, બુટલેગરો, ખનીજ માફિયાઓ, બળાત્કારીઓ અને કૌભાંડીઓ ગુજરાતમાં બેફામ બન્યા છે તેનું સરઘસ કાઢો બાકી રાજીનામુ આપો…
અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી સરઘસ સામે વિરોધ કરુ છું : ચૈતર વસાવા
સંબંધિત ન્યૂઝ
-
સુરતના પુણા કુંભારિયા પાસે ખાડીમાં ત્રણ યુવકો ત્રણાયા, બેનો બચાવ, એકની શોધખોળ
24 June, 2025 -
‘આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા…‘ વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાની પહેલી પ્રતિક્રિયા
23 June, 2025 -
લગ્ન પાર્ટીમાં ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ભોજન માટેની વ્યવસ્થા : ખાન સર
21 June, 2025 -
અમદાવાદ શહેરમાં વરસાદ બાદની સ્થિતિ સારી : મિરાંગ પરીખ અમ્યુકો ડેપ્યુટી કમિશનર
20 June, 2025 -
હવે તમને ફક્ત ૩૦૦૦માં વાર્ષિક ૨૦૦ ટોલ ફ્રી ટ્રિપ મળશે !
18 June, 2025