અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી પર ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારે એફઆઈઆર કરવામાં આવી અને તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું તેનો હું વિરોધ કરુ છું. ગૃહમંત્રી પર તાકાત હોય તો ભાજપના કૌભાંડી નેતા ભુપેન્દ્રઝાલાનું સરઘસ કાઢો. ડ્રગ્સ પેડલર, બુટલેગરો, ખનીજ માફિયાઓ, બળાત્કારીઓ અને કૌભાંડીઓ ગુજરાતમાં બેફામ બન્યા છે તેનું સરઘસ કાઢો બાકી રાજીનામુ આપો…
અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી સરઘસ સામે વિરોધ કરુ છું : ચૈતર વસાવા
સંબંધિત ન્યૂઝ
-
બહુજન સમાજ પાર્ટી ના સ્થાપક કાંશીરામની જન્મજયંતિમાં હાજરી આપતા, લોકસભાના સાંસદ રાહુલ ગાંધી કહે છે
13 March, 2026 -
લોકસભાના ધારાસભ્ય અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ
12 March, 2026 -
મુંબઈ, મહારાષ્ટ્ર: મધ્ય પૂર્વ કટોકટી પર, કોટક એએમસીના એમડી નિલેશ શાહ કહે છે,
11 March, 2026 -
વાણિજ્યિક LPG સિલિન્ડરની અછતના અહેવાલો પર, કોંગ્રેસના સાંસદ ઉજ્જવલ રમણ સિંહ
10 March, 2026 -
સુરત, ગુજરાત: એક રેલીમાં, AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ કહે છે,
09 March, 2026
