અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી પર ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારે એફઆઈઆર કરવામાં આવી અને તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું તેનો હું વિરોધ કરુ છું. ગૃહમંત્રી પર તાકાત હોય તો ભાજપના કૌભાંડી નેતા ભુપેન્દ્રઝાલાનું સરઘસ કાઢો. ડ્રગ્સ પેડલર, બુટલેગરો, ખનીજ માફિયાઓ, બળાત્કારીઓ અને કૌભાંડીઓ ગુજરાતમાં બેફામ બન્યા છે તેનું સરઘસ કાઢો બાકી રાજીનામુ આપો…
અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી સરઘસ સામે વિરોધ કરુ છું : ચૈતર વસાવા
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
