દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું, “કોંગ્રેસના નિવેદનોથી સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપ સાથે સમજૂતી કરી છે. ગઈકાલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દેશદ્રોહી છે. હું કોંગ્રેસ પાર્ટીને પૂછવા માંગુ છું કે શું તેઓએ ક્યારેય ભાજપના કોઈ નેતા પર આવા આક્ષેપો કર્યા છે? ના. પરંતુ આજે કોંગ્રેસ અરવિંદ કેજરીવાલ પર દેશદ્રોહી હોવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસે ગઈ કાલે મારી અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ fir નોંધાવી હતી.
દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે ભાજપ સાથે સમજૂતી કરી : મુખ્યમંત્રી આતિશી
સંબંધિત ન્યૂઝ
-
ભાજપ નેતાનો વ્યભિચારી પુત્ર : પત્નીએ શેમ્પૂ, ટીવી અને એસીની વાર્તાઓ સંભળાવી
31 May, 2025 -
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે
30 May, 2025 -
પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાઓ કેવી રીતે થઈ રહ્યા : અસદુદ્દીન ઓવૈસી
29 May, 2025 -
યુપી રાજ્ય મહિલા આયોગના પ્રમુખ બબીતા ચૌહાણનો દાવો
28 May, 2025 -
વડોદરામાં રોડ શૉ બાદ મોદી દાહોદ પહોંચ્યા, વંદે ભારત સહિત બે ટ્રેનને આપી લીલી ઝંડી
27 May, 2025