સરકારી તંત્રની મિલીભગત વગર આવા કાંડ ના થઈ શકે. ખ્યાતિ કાંડમાં વ્યવસ્થિત તપાસ થાય તો મૂળ સરકાર સુધી પહોંચશે. હું જ ચોર, હું જ પોલીસ અને હું જ ન્યાયાધીશ જેવી સરકારની નીતિ. ૨૦૨૨માં ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુ થયું ત્યારે સરકારે ગંભીર બની હોસ્પિટલની પરવાનગી રદ્દ કરી હોત તો આ બનાવ ના બન્યો હોત. સરકાર ચોખ્ખા હાથવાળી હોય તો હાઈકોર્ટના સિટિંગ જજને તપાસ સોંપવી જાેઈએ.
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપાય
સંબંધિત ન્યૂઝ
-
કોઈએ મને દબાણ કર્યું નથી; હું મારી મરજીથી મુસ્લિમ બન્યો છું, આયુષ મલિક, મોહમ્મદ અલી
09 June, 2026 -
ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (BHAVYA) પોર્ટલના લોન્ચિંગ પ્રસંગે, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ કહે છે,
08 June, 2026 -
પટના, બિહાર: શિક્ષણશાસ્ત્રી ખાન સર વિરુદ્ધ FIR પર, SSP કાર્તિકેય કુમાર શર્મા
05 June, 2026 -
IPLકોચી ફ્રેન્ચાઇઝ પ્રક્રિયા, ભાગેડુ દરજ્જાના ઇનકાર અંગે લલિતમોદીની ટિપ્પણીઓ પર, મંત્રી રામદાસ આઠવલે
04 June, 2026 -
પશ્ચિમ બંગાળ: ટીએમસીમાં રાજકીય મંથન પર બોલતા, આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP) ના વડા હુમાયુ કબીર
03 June, 2026
