સરકારી તંત્રની મિલીભગત વગર આવા કાંડ ના થઈ શકે. ખ્યાતિ કાંડમાં વ્યવસ્થિત તપાસ થાય તો મૂળ સરકાર સુધી પહોંચશે. હું જ ચોર, હું જ પોલીસ અને હું જ ન્યાયાધીશ જેવી સરકારની નીતિ. ૨૦૨૨માં ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુ થયું ત્યારે સરકારે ગંભીર બની હોસ્પિટલની પરવાનગી રદ્દ કરી હોત તો આ બનાવ ના બન્યો હોત. સરકાર ચોખ્ખા હાથવાળી હોય તો હાઈકોર્ટના સિટિંગ જજને તપાસ સોંપવી જાેઈએ.
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપાય
સંબંધિત ન્યૂઝ
-
કચ્છથી પકડાયો જાસૂસ, પાકિસ્તાની એજન્ટને મોકલતો ગુપ્ત માહિતી
24 May, 2025 -
ગુજરાતના દાહોદમાં મનરેગા યોજનામાં ૭૧ કરોડનો કૌભાંડ સામે આવ્યું
23 May, 2025 -
સિંદૂર લૂછવા માટે આવ્યા હતા તેઓ માટીમાં ભળી ગયા : પીએમ મોદી
22 May, 2025 -
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા ભાવનગર ડિવીઝનના ૬ રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન કરશે
21 May, 2025 -
ભારતે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદુર શરૂ કર્યું : રાજનાથ સિંહ
20 May, 2025