સરકારી તંત્રની મિલીભગત વગર આવા કાંડ ના થઈ શકે. ખ્યાતિ કાંડમાં વ્યવસ્થિત તપાસ થાય તો મૂળ સરકાર સુધી પહોંચશે. હું જ ચોર, હું જ પોલીસ અને હું જ ન્યાયાધીશ જેવી સરકારની નીતિ. ૨૦૨૨માં ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુ થયું ત્યારે સરકારે ગંભીર બની હોસ્પિટલની પરવાનગી રદ્દ કરી હોત તો આ બનાવ ના બન્યો હોત. સરકાર ચોખ્ખા હાથવાળી હોય તો હાઈકોર્ટના સિટિંગ જજને તપાસ સોંપવી જાેઈએ.
ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપાય
સંબંધિત ન્યૂઝ
-
ભાજપ નેતાનો વ્યભિચારી પુત્ર : પત્નીએ શેમ્પૂ, ટીવી અને એસીની વાર્તાઓ સંભળાવી
31 May, 2025 -
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે
30 May, 2025 -
પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાઓ કેવી રીતે થઈ રહ્યા : અસદુદ્દીન ઓવૈસી
29 May, 2025 -
યુપી રાજ્ય મહિલા આયોગના પ્રમુખ બબીતા ચૌહાણનો દાવો
28 May, 2025 -
વડોદરામાં રોડ શૉ બાદ મોદી દાહોદ પહોંચ્યા, વંદે ભારત સહિત બે ટ્રેનને આપી લીલી ઝંડી
27 May, 2025