કોંગ્રેસ અનામતથી નારાજ છે કારણ કે તે મારા દલિત, પછાત અને આદિવાસી ભાઈ-બહેનોને આગળ વધવાની તક આપે છે, મોદીએ મહારાષ્ટ્રના ચિમુરમાં એક જનસભાને સંબોધી અને વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. કહ્યું કે, કોંગ્રેસ સરકાર તમારી એકતા તોડવાનો પ્રયાસ કરી રહી છે. જાે આદિવાસી સમાજ જ્ઞાતિઓમાં વહેંચાઈ જશે તો તેની ઓળખ અને તાકાત નષ્ટ થઈ જશે.
કોંગ્રેસે આદિવાસીઓને આગળ વધવા દીધા નથી, ચિમુરમાં પીએમ મોદીએ વિપક્ષો પર કર્યા પ્રહાર
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
