ભાજપ સરકારના રાજમાં આદિવાસી સમાજ સાથે બેખોફ અન્યાય થાય છે. ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીની સૂચના અનુસાર બીટગાર્ડે એક આદિવાસી મહિલાને ઢોર માર માર્યો છે. આ ઘટનાને ૨૪ કલાક થઈ ગયા હોવા છતાં પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં આવી નથી.
બીટગાર્ડે એક આદિવાસી મહિલાને ઢોર માર માર્યો ૨૪ કલાક પછી પણ પોલીસ દ્વારા એફઆઈઆર નથી
સંબંધિત ન્યૂઝ
-
કચ્છથી પકડાયો જાસૂસ, પાકિસ્તાની એજન્ટને મોકલતો ગુપ્ત માહિતી
24 May, 2025 -
ગુજરાતના દાહોદમાં મનરેગા યોજનામાં ૭૧ કરોડનો કૌભાંડ સામે આવ્યું
23 May, 2025 -
સિંદૂર લૂછવા માટે આવ્યા હતા તેઓ માટીમાં ભળી ગયા : પીએમ મોદી
22 May, 2025 -
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા ભાવનગર ડિવીઝનના ૬ રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન કરશે
21 May, 2025 -
ભારતે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદુર શરૂ કર્યું : રાજનાથ સિંહ
20 May, 2025