ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકા ગામમાં સલકી ગામ સમસાન મુક્તિધામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હાથે ખાતમૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ગામના સરપંચ કનુભાઈ ડેપોની સરપંચ રાજુભાઈ અને પંચાયત સદસ્યો અને ગામના વડીલોએ શાથ સહકાર આપ્યો હતો…
ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકા ગામ, સલકી ગામ સમસાન મુક્તિધામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
