ગાંધીનગર જિલ્લામાં આવેલું દહેગામ તાલુકામાં વર્ધાના મુવાડા ગામમાં દશેરાના દિવસે પંખી મારાનું ઘર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ દ્વારા ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શ્રી કિરીટભાઈ પટેલ રાજુભાઈ વકીલ ડેલિકેટ કલ્યાણસિંહ રાઠોડ તથા ગામના વડીલોએ સહકાર આપ્યો હતો…
દહેગામ તાલુકામાં વર્ધાના મુવાડા ગામમાં પંખી મારાનું ઘર બનાવવાનું આયોજન
સંબંધિત ન્યૂઝ
-
કચ્છથી પકડાયો જાસૂસ, પાકિસ્તાની એજન્ટને મોકલતો ગુપ્ત માહિતી
24 May, 2025 -
ગુજરાતના દાહોદમાં મનરેગા યોજનામાં ૭૧ કરોડનો કૌભાંડ સામે આવ્યું
23 May, 2025 -
સિંદૂર લૂછવા માટે આવ્યા હતા તેઓ માટીમાં ભળી ગયા : પીએમ મોદી
22 May, 2025 -
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા ભાવનગર ડિવીઝનના ૬ રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન કરશે
21 May, 2025 -
ભારતે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદુર શરૂ કર્યું : રાજનાથ સિંહ
20 May, 2025