અમદાવાદ શહેર ને વલ્ડ હેરિટેજ નો દરજ્જો પ્રાપ્ત થયેલ છે કે જે હેરિટેજ મિલકતો ની સાચવણી કરવી કે તે મિલકતો નાસ ના પામે જ્યારે અમદાવાદ શહેર માં આસ્ટોડિયા ખાતે આવેલ આશાભીલ ગાર્ડન,ગીતા મંદિર એસ.ટી સ્ટેન્ડ પાસેની ૨૦૦ વર્ષ જૂની દીવાલ બિલ્ડર ને લાભ અપાવવા માટે મઘ રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી છે જે કોંગ્રેસ પક્ષ આવી બેહુદા કામગીરીની ઘોર નિંદા કરે છે કે આવી હરકત ફરી ના થાય અને આ દીવાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી બનાવવા માં આવે તેવી માંગણી કરે છે કે આવી હેરિટેજ મિલકતો ની જાળવણી કરવી જોઈએ તોડવી જોઈએ નહિ. શહેઝાદ ખાન પઠાણ વિપક્ષ નેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
કોંગ્રેસ પક્ષ આવી બેહુદા કામગીરીની ઘોર નિંદા કરે છે
સંબંધિત ન્યૂઝ
-
“ઉત્તરાખંડ સરકારે ઉત્તમ સહયોગ આપ્યો માટે હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો આભાર માનું છું. કિરેન રિજિજુ
11 July, 2026 -
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026
