અમદાવાદ શહેર ને વલ્ડ હેરિટેજ નો દરજ્જો પ્રાપ્ત થયેલ છે કે જે હેરિટેજ મિલકતો ની સાચવણી કરવી કે તે મિલકતો નાસ ના પામે જ્યારે અમદાવાદ શહેર માં આસ્ટોડિયા ખાતે આવેલ આશાભીલ ગાર્ડન,ગીતા મંદિર એસ.ટી સ્ટેન્ડ પાસેની ૨૦૦ વર્ષ જૂની દીવાલ બિલ્ડર ને લાભ અપાવવા માટે મઘ રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી છે જે કોંગ્રેસ પક્ષ આવી બેહુદા કામગીરીની ઘોર નિંદા કરે છે કે આવી હરકત ફરી ના થાય અને આ દીવાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી બનાવવા માં આવે તેવી માંગણી કરે છે કે આવી હેરિટેજ મિલકતો ની જાળવણી કરવી જોઈએ તોડવી જોઈએ નહિ. શહેઝાદ ખાન પઠાણ વિપક્ષ નેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
કોંગ્રેસ પક્ષ આવી બેહુદા કામગીરીની ઘોર નિંદા કરે છે
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
