સુરતમાં હાલ ભારે તંગદિલીનો માહોલ છે. સૈયદપુરા વરિયાવી બજારમાં ગણેશની પ્રતિમા પર રાત્રે ૬ મુસ્લિમ કિશોરોએ પથ્થરો ફેંક્યા હતા. જેમને પોલીસે પકડી લેતા હિન્દુ-મુસ્લિમનું ટોળું સામસામે આવી ગયું હતું અને પથ્થરમારો થયો હતો. પોલીસે લેટ નાઈટ ઓપરેશન હાથ ધરી..
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની વાતચીત દોરીસંચાર કરનારાને છોડીશું નહીં
સંબંધિત ન્યૂઝ
-
જમ્મુ અને કાશ્મીર: કુપવાડામાં એલઑસી પર ગુંડીશાર્ટથી તિતવાલ સુધી 1,200 મીટર લાંબી તિરંગા રેલી યોજાઈ
11 August, 2026 -
રાંચી (ઝારખંડ) માં JPSC-JSSC ઉમેદવારોનો વિરોધ | વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતો કહે છે,
10 August, 2026 -
IIT દિલ્હીનો 57મો દીક્ષાંત સમારોહ | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે,
08 August, 2026 -
દિલ્હી: ટીએમસી સાંસદ બાબુલ સુપ્રિયો કહે છે કે, “તેઓ (સરકાર) વિનિયોગ બિલ લાવી રહ્યા છે.
06 August, 2026 -
દિલ્હી: ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, “રાહુલ ગાંધીનું નિવેદન કે અમિત શાહ ગૃહમાં નથી આવી રહ્યા
05 August, 2026
