પટના ઃ આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું, “લાલુ યાદવે જ્યારે તેઓ રેલ્વે મંત્રી હતા ત્યારે ગરીબો માટે કામ કર્યું હતું. દરેક બજેટમાં લાલુ યાદવ ભાડું ઘટાડતા હતા. રેલ્વેને ૯૦,૦૦૦ કરોડનો ફાયદો થયો હતો… લાલુ યાદવ ગરીબ રથ જેવી ટ્રેનો શરૂ કરી જેથી કરીને સૌથી ગરીબ વ્યક્તિ પણ એસીમાં મુસાફરી કરી શકે પરંતુ હવે વડાપ્રધાને રેલવેને એવી સ્થિતિમાં લાવી દીધું છે કે ટ્રેનો સમયસર ચાલે કે ન ચાલે, અકસ્માત થાય છે.
“લાલુ યાદવે જ્યારે તેઓ રેલ્વે મંત્રી હતા ત્યારે ગરીબો માટે કામ કર્યું, તેજસ્વી યાદવ
સંબંધિત ન્યૂઝ
-
‘આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા…‘ વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાની પહેલી પ્રતિક્રિયા
23 June, 2025 -
લગ્ન પાર્ટીમાં ૫૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ભોજન માટેની વ્યવસ્થા : ખાન સર
21 June, 2025 -
અમદાવાદ શહેરમાં વરસાદ બાદની સ્થિતિ સારી : મિરાંગ પરીખ અમ્યુકો ડેપ્યુટી કમિશનર
20 June, 2025 -
હવે તમને ફક્ત ૩૦૦૦માં વાર્ષિક ૨૦૦ ટોલ ફ્રી ટ્રિપ મળશે !
18 June, 2025 -
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
17 June, 2025