પટના ઃ આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું, “લાલુ યાદવે જ્યારે તેઓ રેલ્વે મંત્રી હતા ત્યારે ગરીબો માટે કામ કર્યું હતું. દરેક બજેટમાં લાલુ યાદવ ભાડું ઘટાડતા હતા. રેલ્વેને ૯૦,૦૦૦ કરોડનો ફાયદો થયો હતો… લાલુ યાદવ ગરીબ રથ જેવી ટ્રેનો શરૂ કરી જેથી કરીને સૌથી ગરીબ વ્યક્તિ પણ એસીમાં મુસાફરી કરી શકે પરંતુ હવે વડાપ્રધાને રેલવેને એવી સ્થિતિમાં લાવી દીધું છે કે ટ્રેનો સમયસર ચાલે કે ન ચાલે, અકસ્માત થાય છે.
“લાલુ યાદવે જ્યારે તેઓ રેલ્વે મંત્રી હતા ત્યારે ગરીબો માટે કામ કર્યું, તેજસ્વી યાદવ
સંબંધિત ન્યૂઝ
-
એફઆઈઆર સાથે કંઈક છેડછાડ કરવામાં આવી : મનન કુમાર મિશ્રા
01 July, 2025 -
ભાજપના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું : ધારાસભ્ય ટી રાજા સિંહ
30 June, 2025 -
પહેલી વાર ભારત જાેયું, નકશા પર જે દેખાય છે તેના કરતાં ઘણું મોટું : ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા
28 June, 2025 -
અ.મ્યુ.કો.નું તમામ માહિતી આપતુ ડિજિટલ મેપિંગ તૈયાર, પાંચ વર્ષ માટે ચાર કરોડનો ખર્ચે કરાયુ
27 June, 2025 -
ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાની સફળ યાત્રા
26 June, 2025