કિવ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “જ્યારે યુદ્ધના શરૂઆતના દિવસો હતા ત્યારે તમે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. સંકટના આ સમયમાં તમારી મદદ માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું… દુનિયા સારી રીતે જાણે છે કે યુદ્ધ દરમિયાન અમે બે ભૂમિકાઓ ભજવી હતી…પ્રથમ ભૂમિકા માનવતાવાદી અભિગમની હતી…હું તમને ખાતરી આપું છું કે માનવતાવાદી દૃષ્ટિકોણથી ગમે તેટલી જરૂરિયાત હોય, ભારત હંમેશા તમારી સાથે ઊભું રહેશે…
સંકટના આ સમયમાં તમારી મદદ માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું
સંબંધિત ન્યૂઝ
-
કચ્છથી પકડાયો જાસૂસ, પાકિસ્તાની એજન્ટને મોકલતો ગુપ્ત માહિતી
24 May, 2025 -
ગુજરાતના દાહોદમાં મનરેગા યોજનામાં ૭૧ કરોડનો કૌભાંડ સામે આવ્યું
23 May, 2025 -
સિંદૂર લૂછવા માટે આવ્યા હતા તેઓ માટીમાં ભળી ગયા : પીએમ મોદી
22 May, 2025 -
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા ભાવનગર ડિવીઝનના ૬ રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન કરશે
21 May, 2025 -
ભારતે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદુર શરૂ કર્યું : રાજનાથ સિંહ
20 May, 2025