કિવ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “જ્યારે યુદ્ધના શરૂઆતના દિવસો હતા ત્યારે તમે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. સંકટના આ સમયમાં તમારી મદદ માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું… દુનિયા સારી રીતે જાણે છે કે યુદ્ધ દરમિયાન અમે બે ભૂમિકાઓ ભજવી હતી…પ્રથમ ભૂમિકા માનવતાવાદી અભિગમની હતી…હું તમને ખાતરી આપું છું કે માનવતાવાદી દૃષ્ટિકોણથી ગમે તેટલી જરૂરિયાત હોય, ભારત હંમેશા તમારી સાથે ઊભું રહેશે…
સંકટના આ સમયમાં તમારી મદદ માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું
સંબંધિત ન્યૂઝ
-
ભાજપ નેતાનો વ્યભિચારી પુત્ર : પત્નીએ શેમ્પૂ, ટીવી અને એસીની વાર્તાઓ સંભળાવી
31 May, 2025 -
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે
30 May, 2025 -
પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાઓ કેવી રીતે થઈ રહ્યા : અસદુદ્દીન ઓવૈસી
29 May, 2025 -
યુપી રાજ્ય મહિલા આયોગના પ્રમુખ બબીતા ચૌહાણનો દાવો
28 May, 2025 -
વડોદરામાં રોડ શૉ બાદ મોદી દાહોદ પહોંચ્યા, વંદે ભારત સહિત બે ટ્રેનને આપી લીલી ઝંડી
27 May, 2025