સ્વાતંત્ર્ય દિવસ નિમીત્તે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન બાવળા તાલુકા કક્ષાએ મામલતદારશ્રી, ધારાસભ્યશ્રી તથા નગરપાલિકા સભ્ય શ્રી તેમજ આ કે વિદ્યામંદિર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કર્યું. સ્કૂલથી નીકળી બજારમાથી એપીએમસી માર્કેટ પર ક્ષમાપન કર્યુંઆ યાત્રા આ.કે. વિદ્યામંદીરથી શાંતિનગર સર્કલ, પક્ષીભુવન, ટાવર ચોક, આર.એ. પટેલ માર્કેટ, સ્ટેશનથી એપીએમસી માર્કેટ સુધી કાઢવામાં આવી હતી…
આ.કે. વિદ્યામંદિર, હાઈસ્કુલ સર્કલ બાવળા તરફથી તિરંગા યાત્રા કાઢવામાં આવી
સંબંધિત ન્યૂઝ
-
અમારા વિભાગોએ પહેલાથી જ ઇંધણ ખર્ચમાં ઘટાડો કર્યો : દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તા
14 May, 2026 -
મુંબઈ: સંભાજીનગરમાં AIMIM કોર્પોરેટર પર બુલડોઝર કાર્યવાહી પર, શિવસેના (UBT) ના નેતા આનંદ દુબે કહે છે
13 May, 2026 -
પેટ્રોલ, ડીઝલ, ઇંધણના ભાવમાં વધારો, પરિવહન ખર્ચ વધશે, અને તેનાથી મોંઘવારી વધશે, અસદુદ્દીન ઓવૈસી
12 May, 2026 -
દેશના દરેક નાગરિકને અપીલ કરું છું કે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
11 May, 2026 -
પુરી, ઓડિશા: ભૌંરીના દિવસે ત્રણ રથોના ધરી અને ધરીનું કામ પૂર્ણ થયું
09 May, 2026
