એકધામ જગન્નાથ પુરીમાં શ્રી મદ ભાગવત કથા પારાયણનું આયોજન થયું

અમદાવાદ સીટી તેમજ આજુ બાજુમાં વિસ્તારના મોટી ઉમરના ભાઈઓ બહેનો ચારધામમાંથી એકધામ જગન્નાથ પુરીમાં શ્રી મદ ભાગવત કથા પારાયણનું આયોજન થયું છે જેમાં તારીખ ૫/૦૮/૨૦૨૪થી ૧૩/૦૮/૨૦૨૪ સુધી આ કથા ચાલશે, આ કથાના વક્તા શ્રી રાધેશ્યામ નંદુ ભગત છે જે ચારેધામમાં આવી કથા કરવાનાં છે…