દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આપ નેતા મનીષ સિસોદિયાને જામીન મળવા પર ભાજપના નેતા મનોજ તિવારીએ કહ્યું કે, ૧૭ મહિના પછી કોર્ટે તેમને જામીન આપ્યા છે, ગઈકાલ સુધી તેઓ કોર્ટને માત્ર બીજેપીના જ માનતા હતા, હવે ભ્રમિત કરવાનું ષડયંત્ર તેને નાકામ કરી દેવામાં આવ્યો છે.” કોર્ટે તેને ૧૭ મહિના પછી જામીન આપ્યા છે, પરંતુ દિલ્હીના લોકો આ વિશે સાંભળીને શરમ અનુભવશે અને તેણે દર અઠવાડિયે પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે…
આપ નેતા મનીષ સિસોદિયાને જામીન, ભાજપના નેતા મનોજ તિવારીએ કહ્યું
સંબંધિત ન્યૂઝ
-
“ઉત્તરાખંડ સરકારે ઉત્તમ સહયોગ આપ્યો માટે હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો આભાર માનું છું. કિરેન રિજિજુ
11 July, 2026 -
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026
