બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન હિંસક બન્યા બાદ પીએમ શેખ હસીનાએ સોમવાર, ૫ ઓગસ્ટે રાજીનામું આપી દીધું હતું. આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે ઢાકામાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે હવે સેના વચગાળાની સરકાર બનાવશે. બીજી તરફ, ઢાકામાં સ્થિતિ કાબૂ બહાર છે…
શેખ હસીનાના બેડરૂમમાં લોકો ઘૂસ્યા, ચિકન ખાધું, કપડાં-વાસણો લૂંટ્યાં
સંબંધિત ન્યૂઝ
-
અમારા વિભાગોએ પહેલાથી જ ઇંધણ ખર્ચમાં ઘટાડો કર્યો : દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તા
14 May, 2026 -
મુંબઈ: સંભાજીનગરમાં AIMIM કોર્પોરેટર પર બુલડોઝર કાર્યવાહી પર, શિવસેના (UBT) ના નેતા આનંદ દુબે કહે છે
13 May, 2026 -
પેટ્રોલ, ડીઝલ, ઇંધણના ભાવમાં વધારો, પરિવહન ખર્ચ વધશે, અને તેનાથી મોંઘવારી વધશે, અસદુદ્દીન ઓવૈસી
12 May, 2026 -
દેશના દરેક નાગરિકને અપીલ કરું છું કે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
11 May, 2026 -
પુરી, ઓડિશા: ભૌંરીના દિવસે ત્રણ રથોના ધરી અને ધરીનું કામ પૂર્ણ થયું
09 May, 2026
