મોરબી ખાતે આગ લાગતા અફડાતફડી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે..

ન્યાય યાત્રા : ૯ ઓગસ્ટથી રાજકોટ, મોરબી, વડોદરા, સુરતમાં રાજ્ય સરકાર અને સ્થાનિક સરકારની ભૂલના કારણે બનેલી માનવસર્જિત ઘટનાઓના પિડિતોને ન્યાય મળે અને ગુન્હેગારોને સજા મળે તે માટે સેવાદળ મોરબીથી પદયાત્રા રાજકોટ થઈને ગાંધીનગર જશે….