સદીઓના મહા નાયક અભિતાભ બચ્ચન ફિલ્મ કુલી દરમિયાન ઈજા પહોંચતા તેઓ તારીખ ૨ ઓક્ટોબરના દિવસે સાજા થઈ બહાર આવ્યા હતા જેની યાદમાં અભિતાભ બચ્ચનના આશિકો દ્વારા ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની બાજુમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જ્યાં અભિતાભ પાન પાર્લર ઉપર બચ્ચનનું મંદિર પણ બનાવવામાં આવ્યો મોટી સંખ્યામાં તેમના આશિકો જાેવા મળ્યા અને ઉજવણી કરી…
અમિતાભ બચ્ચનને ૨ ઓક્ટોબરના દિવસે નવો જીવનદાન મળ્યો, ફિલ્મ કુલીની શુંટીગ દરમિયાન ઈજા પહોંચી હતી
સંબંધિત ન્યૂઝ
-
બીજેપી મંત્રી વિજય શાહે દેશને શરમજનક સ્થિતિમાં મૂક્યો, કર્નલ સોફિયા કુરેશી વિશે અત્યંત વાંધાજનક ટિપ્પણી કરી
13 May, 2025 -
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સરાહનીય કામગીરી, ભારતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા
12 May, 2025 -
પાકિસ્તાને તેમના નવા હુમલાનું નામ ‘બુન્યાન-અલ-મર્સૂસ‘ રાખ્યું
10 May, 2025 -
નિયંત્રણ રેખા પર ભારે કેલિબર હથિયારોથી ગોળીબાર : કર્નલ સોફિયા કુરૈશી
09 May, 2025 -
ભારતમાં લશ્કરી લક્ષ્યો પર હુમલો, જવાબ આપશું : કર્નલ સોફિયા કુરેશી
08 May, 2025