સદીઓના મહા નાયક અભિતાભ બચ્ચન ફિલ્મ કુલી દરમિયાન ઈજા પહોંચતા તેઓ તારીખ ૨ ઓક્ટોબરના દિવસે સાજા થઈ બહાર આવ્યા હતા જેની યાદમાં અભિતાભ બચ્ચનના આશિકો દ્વારા ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની બાજુમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જ્યાં અભિતાભ પાન પાર્લર ઉપર બચ્ચનનું મંદિર પણ બનાવવામાં આવ્યો મોટી સંખ્યામાં તેમના આશિકો જાેવા મળ્યા અને ઉજવણી કરી…
અમિતાભ બચ્ચનને ૨ ઓક્ટોબરના દિવસે નવો જીવનદાન મળ્યો, ફિલ્મ કુલીની શુંટીગ દરમિયાન ઈજા પહોંચી હતી
સંબંધિત ન્યૂઝ
-
અમારા વિભાગોએ પહેલાથી જ ઇંધણ ખર્ચમાં ઘટાડો કર્યો : દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તા
14 May, 2026 -
મુંબઈ: સંભાજીનગરમાં AIMIM કોર્પોરેટર પર બુલડોઝર કાર્યવાહી પર, શિવસેના (UBT) ના નેતા આનંદ દુબે કહે છે
13 May, 2026 -
પેટ્રોલ, ડીઝલ, ઇંધણના ભાવમાં વધારો, પરિવહન ખર્ચ વધશે, અને તેનાથી મોંઘવારી વધશે, અસદુદ્દીન ઓવૈસી
12 May, 2026 -
દેશના દરેક નાગરિકને અપીલ કરું છું કે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
11 May, 2026 -
પુરી, ઓડિશા: ભૌંરીના દિવસે ત્રણ રથોના ધરી અને ધરીનું કામ પૂર્ણ થયું
09 May, 2026
