સદીઓના મહા નાયક અભિતાભ બચ્ચન ફિલ્મ કુલી દરમિયાન ઈજા પહોંચતા તેઓ તારીખ ૨ ઓક્ટોબરના દિવસે સાજા થઈ બહાર આવ્યા હતા જેની યાદમાં અભિતાભ બચ્ચનના આશિકો દ્વારા ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની બાજુમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જ્યાં અભિતાભ પાન પાર્લર ઉપર બચ્ચનનું મંદિર પણ બનાવવામાં આવ્યો મોટી સંખ્યામાં તેમના આશિકો જાેવા મળ્યા અને ઉજવણી કરી…
અમિતાભ બચ્ચનને ૨ ઓક્ટોબરના દિવસે નવો જીવનદાન મળ્યો, ફિલ્મ કુલીની શુંટીગ દરમિયાન ઈજા પહોંચી હતી
સંબંધિત ન્યૂઝ
-
કોલકાતા | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના નિવેદન પર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું,
07 March, 2026 -
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026
