સદીઓના મહા નાયક અભિતાભ બચ્ચન ફિલ્મ કુલી દરમિયાન ઈજા પહોંચતા તેઓ તારીખ ૨ ઓક્ટોબરના દિવસે સાજા થઈ બહાર આવ્યા હતા જેની યાદમાં અભિતાભ બચ્ચનના આશિકો દ્વારા ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની બાજુમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જ્યાં અભિતાભ પાન પાર્લર ઉપર બચ્ચનનું મંદિર પણ બનાવવામાં આવ્યો મોટી સંખ્યામાં તેમના આશિકો જાેવા મળ્યા અને ઉજવણી કરી…
અમિતાભ બચ્ચનને ૨ ઓક્ટોબરના દિવસે નવો જીવનદાન મળ્યો, ફિલ્મ કુલીની શુંટીગ દરમિયાન ઈજા પહોંચી હતી
સંબંધિત ન્યૂઝ
-
પટના, બિહાર: શિક્ષણશાસ્ત્રી ખાન સર વિરુદ્ધ FIR પર, SSP કાર્તિકેય કુમાર શર્મા
05 June, 2026 -
IPLકોચી ફ્રેન્ચાઇઝ પ્રક્રિયા, ભાગેડુ દરજ્જાના ઇનકાર અંગે લલિતમોદીની ટિપ્પણીઓ પર, મંત્રી રામદાસ આઠવલે
04 June, 2026 -
પશ્ચિમ બંગાળ: ટીએમસીમાં રાજકીય મંથન પર બોલતા, આમ જનતા ઉન્નયન પાર્ટી (AJUP) ના વડા હુમાયુ કબીર
03 June, 2026 -
દર વર્ષે, લાખો મુસ્લિમો અહીંથી હજ યાત્રા કરવા માટે રવાના થાય છે : કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ
02 June, 2026 -
સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ NEET, NTA સુધારા અંગે: યુનાઇટેડ ડોક્ટર્સ ફ્રન્ટના અધ્યક્ષ ડૉ.લક્ષ્ય મિત્તલ
01 June, 2026
