ગાંધીનગરમાં ગૌણસેવા પસંદગી મંડળની કચેરીએ પરીક્ષા પધ્ધતિ સામે વિરોધ

ગાંધીનગરમાં ૧૧ઃ ૩૦ વાગે કર્મયોગી ભવન બ્લોક – ૨ ગૌણસેવા પસંદગી મંડળની કચેરીએ પરીક્ષા પધ્ધતિ સામે વિરોધ… સીબીઆરટીનાં બિન ગુજરાતી વલણના કારણે વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. બાબતે ગૌણસેવા સચિવની એજન્સી અને સીબીઆરટી પદ્ધતિને કારણે ખૂબ છબરડા સામે આવ્યા છે.