ગાંધીનગરમાં ૧૧ઃ ૩૦ વાગે કર્મયોગી ભવન બ્લોક – ૨ ગૌણસેવા પસંદગી મંડળની કચેરીએ પરીક્ષા પધ્ધતિ સામે વિરોધ… સીબીઆરટીનાં બિન ગુજરાતી વલણના કારણે વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. બાબતે ગૌણસેવા સચિવની એજન્સી અને સીબીઆરટી પદ્ધતિને કારણે ખૂબ છબરડા સામે આવ્યા છે.
ગાંધીનગરમાં ગૌણસેવા પસંદગી મંડળની કચેરીએ પરીક્ષા પધ્ધતિ સામે વિરોધ
સંબંધિત ન્યૂઝ
-
કચ્છથી પકડાયો જાસૂસ, પાકિસ્તાની એજન્ટને મોકલતો ગુપ્ત માહિતી
24 May, 2025 -
ગુજરાતના દાહોદમાં મનરેગા યોજનામાં ૭૧ કરોડનો કૌભાંડ સામે આવ્યું
23 May, 2025 -
સિંદૂર લૂછવા માટે આવ્યા હતા તેઓ માટીમાં ભળી ગયા : પીએમ મોદી
22 May, 2025 -
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા ભાવનગર ડિવીઝનના ૬ રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન કરશે
21 May, 2025 -
ભારતે આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદુર શરૂ કર્યું : રાજનાથ સિંહ
20 May, 2025