રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે. આજે રાજકોટમાં ૩, અમદાવાદમાં ૨ અને પંચમહાલ જિલ્લામાં ૧ બાળકનું મોત થતા રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને ૩૫ થઈ છે. મૃત્યુઆંક વધીને ૨૧ થયો છે. રાજ્યના અમુક જિલ્લામાં શંકાસ્પદ વાઇરલ એન કે ફેલાઇટીસ (ચાંદીપુરા)ના કેસો નોંધાયેલ છે. જે સેન્ડફલાયના કરડવાથી ૧૪ વર્ષથી નાના બાળકોમાં વધારે જાેવા મળે છે….
રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં ઉછાળો
સંબંધિત ન્યૂઝ
-
રણવીર અલ્હાબાદિયા દ્વારા વાંધાજનક ટિપ્પણી : હું તેને કળા નહીં પણ બકવાસ માનું છું : રાજપાલ યાદવ
12 February, 2025 -
અ.મ્યુનિ.કો.માં ભરતીમાં કયાંક ગેરરીતી કે ભષ્ટ્રાચાર દાલ મેં કુછ કાલા હૈ, કે પુરી દાલ કાલી હૈ ? તે તપાસનો વિષય…
11 February, 2025 -
અમદાવાદના અનુપમ સિનેમા સામે ડીવાઈડર વાહન ચાલકોને નાગરિકો અને વ્યાપારીઓ માટે ઘાતક
10 February, 2025 -
દિલ્હી ચૂંટણીમાં આપનો સફાયા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા
08 February, 2025 -
મહાકુંભમાં આગ, કોઈ જાનહાનિના અહેવાલ નથી
07 February, 2025