ગુજરાતમાંથી પ્રવાસ અર્થે ગયેલા ૧૫ જેટલા ગુજરાતીઓને શ્રીલંકાની કોલંબો રિમાન્ડ પ્રિઝન (સીઆરપી) ખાતે કેદ કરી દેવામાં આવ્યા છે. વિદેશમાં આપણા નાગરીકોની સુરક્ષા એ વિદેશ મંત્રાલય અને ભારત સરકારની જવાબદારી છે. આ જ રીતે બાલાસિનોરથી પણ યુવાનોને સારી નોકરી આપીશું એમ કહીને થાઈલેન્ડ બોલાવી, ત્યાંથી હાઈજેક કરી, મ્યાનમાર લઈ જઈને ગોંધી રાખવામાં આવ્યા છે...
શ્રીલંકાના કોલંબો ૧૫ ગુજરાતી પ્રવાસીઓને રિમાન્ડ-કેદ, સહિ સલામત પરત લાવવા વિદેશ મંત્રાલયને વિનંતી
સંબંધિત ન્યૂઝ
-
યુએસ બોર્ડર પર ૨૦ દિવસ જેલમાં રાખવામાં આવ્યો
06 February, 2025 -
રાજકોટના જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા
05 February, 2025 -
એક્ઝિટ પોલમાં ઓછુ પણ વાસ્તવિક પરિણામો આવે છે : આપ નેતા રીના ગુપ્તા
05 February, 2025 -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કાયદાની જરૂરિયાત ?
04 February, 2025 -
અયોધ્યામાં દલિત યુવતીની હત્યાના કેસમાં ૩ આરોપીઓની ધરપકડ
03 February, 2025