ગુજરાતમાંથી પ્રવાસ અર્થે ગયેલા ૧૫ જેટલા ગુજરાતીઓને શ્રીલંકાની કોલંબો રિમાન્ડ પ્રિઝન (સીઆરપી) ખાતે કેદ કરી દેવામાં આવ્યા છે. વિદેશમાં આપણા નાગરીકોની સુરક્ષા એ વિદેશ મંત્રાલય અને ભારત સરકારની જવાબદારી છે. આ જ રીતે બાલાસિનોરથી પણ યુવાનોને સારી નોકરી આપીશું એમ કહીને થાઈલેન્ડ બોલાવી, ત્યાંથી હાઈજેક કરી, મ્યાનમાર લઈ જઈને ગોંધી રાખવામાં આવ્યા છે...
શ્રીલંકાના કોલંબો ૧૫ ગુજરાતી પ્રવાસીઓને રિમાન્ડ-કેદ, સહિ સલામત પરત લાવવા વિદેશ મંત્રાલયને વિનંતી
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
