સ્ટુડન્ટ પેરેન્ટસ એસોસિએશન ઓફ ઈન્ડિયા સ્પાઈના પ્રેસિડેન્ટ હેમેન્દ્ર બાગડી તથા વિદ્યાર્થી વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ અને સ્પાઈના અગ્રણી સુનિલ રાજપૂતે એક સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે, જીકાસની અણઆવડત, બિનકાર્યક્ષમ વહીવટ અને અક્ષમ્ય બેદરકારીના પરિણામે રખડી પડેલા તેજસ્વી વિદ્યાર્થીઓને તેમજ પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે જીકાસના કાર્યાલય ખાતે ફેલુનો વરસાદ કરી ગાંધીગીરી કરી હતી. અને ત્યાર બાદ અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું…
જીકાસમાં હજારો વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ધાંધિયા
સંબંધિત ન્યૂઝ
-
લાલ કિલ્લાના રસ્તાઓ પર ટ્રાફિક પ્રતિબંધ રહેશે, : સ્વતંત્રતા દિવસની ટ્રાફિક ડીસીપી નિશાંત ગુપ્તા
14 August, 2026 -
ભારતના વડા પ્રધાન મિત્રતામાં કોઈ રસ નથી, તેમનું કામ દેશનું રક્ષણ કરવાનું છે સાંસદ રાહુલ ગાંધી
13 August, 2026 -
આ ‘મૌન વ્રત’ (મૌન વિરોધ) દરમિયાન, આ જનરલ જેનઝી લોકોએ મને અવાચક બનાવી દીધો હતોઃભાજપના સાંસદ રવિ કિશન
12 August, 2026 -
જમ્મુ અને કાશ્મીર: કુપવાડામાં એલઑસી પર ગુંડીશાર્ટથી તિતવાલ સુધી 1,200 મીટર લાંબી તિરંગા રેલી યોજાઈ
11 August, 2026 -
રાંચી (ઝારખંડ) માં JPSC-JSSC ઉમેદવારોનો વિરોધ | વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતો કહે છે,
10 August, 2026
