ગામ બાવળામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સવારે ૮ઃ૦૦ વાગે રામજી મંદિરથી જય શ્રી રામના નારા સાથે ભજન કીર્તન સાથે રથયાત્રા પ્રસ્થાન કરી હતી જેમાં દરેક જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું બાવળા પોલીસ સ્ટેશનનો તથા ગામના આગેવાનો સારો એવો સાથ સહકાર મળ્યો હતો…
રામજી મંદિરથી જય શ્રી રામના નારા સાથે રથયાત્રા પ્રસ્થાન કરી
સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025