ગામ બાવળામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સવારે ૮ઃ૦૦ વાગે રામજી મંદિરથી જય શ્રી રામના નારા સાથે ભજન કીર્તન સાથે રથયાત્રા પ્રસ્થાન કરી હતી જેમાં દરેક જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું બાવળા પોલીસ સ્ટેશનનો તથા ગામના આગેવાનો સારો એવો સાથ સહકાર મળ્યો હતો…
રામજી મંદિરથી જય શ્રી રામના નારા સાથે રથયાત્રા પ્રસ્થાન કરી
સંબંધિત ન્યૂઝ
-
રણવીર અલ્હાબાદિયા દ્વારા વાંધાજનક ટિપ્પણી : હું તેને કળા નહીં પણ બકવાસ માનું છું : રાજપાલ યાદવ
12 February, 2025 -
અ.મ્યુનિ.કો.માં ભરતીમાં કયાંક ગેરરીતી કે ભષ્ટ્રાચાર દાલ મેં કુછ કાલા હૈ, કે પુરી દાલ કાલી હૈ ? તે તપાસનો વિષય…
11 February, 2025 -
અમદાવાદના અનુપમ સિનેમા સામે ડીવાઈડર વાહન ચાલકોને નાગરિકો અને વ્યાપારીઓ માટે ઘાતક
10 February, 2025 -
દિલ્હી ચૂંટણીમાં આપનો સફાયા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા
08 February, 2025 -
મહાકુંભમાં આગ, કોઈ જાનહાનિના અહેવાલ નથી
07 February, 2025