ગામ બાવળામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સવારે ૮ઃ૦૦ વાગે રામજી મંદિરથી જય શ્રી રામના નારા સાથે ભજન કીર્તન સાથે રથયાત્રા પ્રસ્થાન કરી હતી જેમાં દરેક જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું બાવળા પોલીસ સ્ટેશનનો તથા ગામના આગેવાનો સારો એવો સાથ સહકાર મળ્યો હતો…
રામજી મંદિરથી જય શ્રી રામના નારા સાથે રથયાત્રા પ્રસ્થાન કરી
સંબંધિત ન્યૂઝ
-
જયપુર, મહિલા અનામત બિલ પર, “હું આ બિલનું સ્વાગત કરું છું, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી
13 April, 2026 -
આપણા દેશનું ચૂંટણી પંચ ન તો સ્વતંત્ર છે કે ન તો નિષ્પક્ષ : સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદ
11 April, 2026 -
“નક્સલવાદનો અંત આવ્યો છે : હૈદરાબાદ, તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) બી. શિવધર રેડ્ડી કહે છે
10 April, 2026 -
તમારે યાદ રાખવું જોઈએ કે ટીએમસીને ‘પીએમ’ શબ્દ પ્રત્યે ઊંડો નફરત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી
09 April, 2026 -
રામબન, જમ્મુ અને કાશ્મીર: ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે પર ટ્રાફિક ખોરવાયો
08 April, 2026
